Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

કોંગ્રેસ સોમનાથ મહાદેવ ના શરણે.પોરબંદર થી પદયાત્રા નો પ્રારંભ

આંગણે આંગણે પહોંચશે કોંગ્રેસ , પ્રજાના સાદ ને આપશે સાથ પોરબંદર કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાનાં સમર્થનમાં શહેરનાં કીર્તિમંદિર ખાતેથી સોમનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ નાથાભાઇ તથા કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં પદયાત્રાનો પ્રારંભ થયો છે..



Post a Comment

0 Comments